ઓડીઓ બૂક – મારાં અનુભવો, મારાં પૂર્વાશ્રમના સંસ્મરણો
Maaraa Anubhavo Prakaran 49 – 56 –
હરિજનોનો મંદિર પ્રવેશ-૧,૨ વિગેરે. આજે ભારતમાં ૨૦,૦૦૦ સંપ્રદાયો, પંથો અને મંડળો અસ્તિત્વ ધરાવે છે. જે પ્રજા પાસે સંયોજક કરતાં વિભાજક બળો વધારે હોય તે પ્રજા અવશ્ય દુર્બળ થાય છે. કોઇ પણ સમાજમાં કોઇ પણ વર્ણ કે વર્ગને જન્મજાત અપવિત્ર સાબિત કરવામાં આવે પછી તેની સામાજીક તથા ધાર્મિક અવનતિ નિશ્ચિત થઇ જતી હોય છે.