યોગ, યુદ્ધ અને ગીતા
ભગવદ ગીતા મોટા પ્રમાણમાં પ્રજાને સાચી દિશા બતાવવાની ક્ષમતા ધરાવે છે. હિંદુ પ્રજાનો સદીઓથી ગુલામીનો ઈતિહાસ કેમ? વ્યાખ્યાતાઓએ સદીઓથી ગીતાનો વ્યહવારિક પક્ષ કરતાં આધ્યાત્મિક પક્ષને મોટા પ્રમાણમાં મહત્વ આપ્યું. પરિણામે પ્રજા ઠંડી, અહિંસાવાદી અને પરલોકવાદી બની. કાશ્મીર કચ્છ અને બાન્ગ્લાદેશના યુદ્ધની ભીતરમાં.