ડૉ. આંબેડકર અને દલિતો

[ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે આ પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. આશા છે સુજ્ઞ વાચકોને પસંદ પડશે.]

 

Dr. Baba Saheb Ambedkar – AMDAVAD – On the occation of Dr. Baba saheb Janma Jayanti on 14th April.

Side A –  listen

ડો.બાબાસાહેબ આંબેડકર પાસે કંઇ શીખવું હોય તો એ કે તમને જે જ્ઞાતિનું બેકાગ્રાઉન્ડ મળ્યું હોય તેની તમે ઘ્રણા ના કરશો. ગામડે ગામડે ફરી માણસોમાં અસ્મિતા અને સ્વાભિમાન જગાવેલું, સદીઓનું અંધારું ઊલેચ્યું, અન્યાય સામે પડકાર ફેંક્યો અને પડકારની સાથે સમન્વય, મૈત્રીનો   હાથ લંબાવ્યો. એમના ચહેરા પર કદી કડવાશ ન હતી. તેમની બૌધ્ધ ધર્મની શ્રદ્ધા પણ નાસ્તિકતા ન હતી. @26.15min. મનુસ્મૃતિ વિશે. @39.45min.   ડો. નિરાશ થઇને લમણે હાથ દઇને રોડ પર બેસી ગયા ત્યારે કોઇને કલ્પના ન હતી કે  આજ વ્યક્તિ એક દિવસ દેશને સમતુલિત બંધારણ આપશે.

(more…)