ભગવાન બુદ્ધ

Dantali Ashram

Side 1A – Bhagwan Buddh, Dantali Ashram, @Begin. ત્રણ પ્રકારના વારસદારો વિશે. @4.00Min.મોટા સાહિત્યકાર જે. ક્રિશ્નમુર્તિના ખાસ અનુયાયી સાથે સાંભળવા જેવો વાર્તાલાપ. @12.10Min. સુદ્ધોધન રાજાએ લગ્ન કર્યા પણ સંતાન ન હતું. બીજા લગ્ને રાણી માયાવતિથી પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. જ્ઞાની પુરુષોએ કહ્યું ક્યાંતો ચક્રવર્તિ રાજા થાય કે મોટો સન્યાસી થાય. સાતમા દિવસે મા મરી ગઇ. @22.40 બચપણથી લક્ષણોજ જુદા, વિશ્વમાં કોઇ જગ્યાએ સુખ દેખાતુંજ નથી. સુદ્ધોધન રાજાના પરણાવવાના પ્રયત્નો. @29.30Min. યશોધરાએ ગળામાં હાર નાંખી દીધો. @33.30Min. રાજકુમાર સિદ્ધાર્થ અથવા ગૌતમ(કુળનું નામ) ના બીજા બે ભાઇઓ નંદ અને દેવદત્ત તેમાં દેવદત્ત છેવટ સુધી દુશ્મન રહ્યો. આવુંજ મહાવીર, જીસસને હતું. સહજાનંદ સ્વામીને પણ એના ગુરુભાઇનો સખ્ત વિરોધ હતો. જીવનના વિકાસ માટે જેટલી અનુકુળતાની જરુર છે તેટલીજ પ્રતિકુળતાની જરુર છે. @35.55min. વીસ વર્ષો સુધી સિદ્ધાર્થના જીવનમાં અનેક ઘટનાઓ ઘટી અને અંતે ગ્રુહત્યાગ કર્યો.
(more…)