પ્રેમ અને શ્રદ્ધા
પ્રેમ અને શ્રદ્ધા – MUMBAI – Gujarat Research Society
– Side A
ચાર ક્ષેત્રોમાંથી જીવન પ્રગટે છે. માણસોમાં જે ભિન્નતા છે તેનું નામ સંસાર છે. જીવન પેટ, તિજોરી, હૃદય અને મસ્તિકથી પ્રગટ થાય છે. હૃદય અને મસ્તિકમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. પ્રેમ અને શ્રદ્ધા એ શક્તિના બે મોટા જનરેટરો છે. પ્રેમ અને શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી. હવે વધુ આગળ પ્રેમ અને શ્રદ્ધા વિશે સાંભળો.
– Side B
@35.50min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ વિશે. @39.04min. ભજન – શ્રી મતિ લતા મંગેશકર