પ્રેમ અને શ્રદ્ધા

[ પ્રેમ અને શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી. જીવન બે રીતે જીવાય છે. સ્થૂળરૂપ યાંત્રિક છે અને બીજું ચેતના રૂપ છે. પરમ તત્વ એકજ છે. વિદ્વાનો એને જુદા જુદા નામથી બોલાવે છે. બે-ત્રણ ભગવાન છેજ નહિ. શ્રદ્ધા એ અણમોલ રતન છે તેનું જતન કરવું. આ પ્રેમ છે તેનું પુરાણોમાં નામ અમૃત છે. ભાગવતે કહ્યું કે પરમેશ્વર પ્રેમરૂપ છે. કૃષ્ણ અને પ્રેમ બંને પર્યાય છે. પ્રેમ અને શ્રદ્ધા વિષય ઉપર સ્વામીજી ના પ્રવચનોનું સુંદર સંકલન.]

પ્રેમ અને શ્રદ્ધા – MUMBAI – Gujarat Research Society

listen – Side A
ચાર ક્ષેત્રોમાંથી જીવન પ્રગટે છે. માણસોમાં જે ભિન્નતા છે તેનું નામ સંસાર છે. જીવન પેટ, તિજોરી, હૃદય અને મસ્તિકથી પ્રગટ થાય છે. હૃદય અને મસ્તિકમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. પ્રેમ અને શ્રદ્ધા એ શક્તિના બે મોટા જનરેટરો છે. પ્રેમ અને શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી. હવે વધુ આગળ પ્રેમ અને શ્રદ્ધા વિશે સાંભળો.

listen – Side B
@35.50min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ વિશે. @39.04min. ભજન – શ્રી મતિ લતા મંગેશકર

(more…)