ધર્મ, દર્શન અને વિજ્ઞાન

[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]

 

૧. ધર્મ, દર્શન અને વિજ્ઞાન ત્રણે અલગઅલગ તત્વો છે  પણ એકબીજાનાં પૂરક અને બાધક પણ છે.

૨. ધર્મ: જીવનવ્યવસ્થા કરે છે. તે આચારપ્રધાન હોય છે. તે સર્વજન માટે હોય છે અને એક હોય છે.

૩. દર્શન: વૈચારિક જિજ્ઞાશાનું સમાધાન કરે છે. તે વૈયક્તિક હોય છે અને અનેક હોય છે.

(more…)