વાસ્તવિકતા – ઉપાસના
[આ લેખ સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી લેવામાં આવ્યો છે.]
૧. જે જે ક્રિયાઓ ઈશ્વરની સમીપમાં લઇ જાય તે બધી ઉપાસના છે.
૨. શારીરિક, માનસિક, વાચિક, બૌદ્ધિક રીતે ઉપાસના કરી શકાય છે.
૩. ઉપાસના અવશ્ય કરવી જોઈએ. તેનાથી વધુ બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી.
(more…)