ચાણક્ય ની રાજનીતિ – શ્લોક ૧૫

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

सम्पाध्यात्मानमन्विच्छेत् सहायवान् || ૧૫ ||

પોતાને રાજગુણોથી યુક્ત બનાવીને પછી સહાયક અધિકારીઓ શોધવા જોઈએ.

સહાયકો વિના શાસન ચાલી શકે નહિ, એટલે રાજાએ પહેલાં પોતાને યોગ્ય ગુણવાન બનાવીને પછી યોગ્ય અધિકારીઓ શોધવા જોઈએ.
એક નિયમ છે કે યોગ્ય વ્યક્તિની પાસે જ યોગ્ય વ્યક્તિઓ ટકતી હોય છે. અયોગ્ય પાસે યોગ્ય અને યોગ્યની પાસે અયોગ્ય વ્યક્તિઓ ટકી શકતી નથી.
(more…)