સરદાર પટેલની રાજનીતિ

[ આવનારા સ્વતંત્રતા દિવસને  ધ્યાનમાં રાખીને આપણે થોડાં પ્રવચનો માણીશું. આ વખતે માણીએ સરદાર પટેલ ની રાજનીતિ વિશે અમદાવાદમાં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

 

listen – Side A

@Begin. સફળ રાજનીતિ વિના, કરોડ પ્રયત્નો કરીને પણ પ્રજાને સુખી ન કરી શકાય. આઝાદી હોય અને સ્વમાન ન હોય તો બનાવટી આઝાદી મળી છે, એમ કહેવાય. આફ્રિકામાં બધાજ ભારતિયો માટે “કુલી” શબ્દ વપરાતો. ઇંગ્લેન્ડમાં “પાકી” અપમાન જનક શબ્દનો ઉપયોગ થાય છે. @6.30 સિંધમાં વ્હેપારીઓ અને ગધેડાની સાચી બનેલી વાત. મોરલ વગરની પ્રજા સ્વમાની ન થઇ શકે અને દેશનું નિર્માણ સ્વમાની લોકોથી થતું હોય છે. @13.40Min. ડીગ્રેડ થયેલી પ્રજાને સ્વમાન ન હોય અને સ્વમાન વિના પણ જે પ્રજા સુખી થતી હોય તેને રાષ્ટ્ર ન હોય. (more…)