ચાણક્ય

[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં આપણે ઇતિહાસ અને છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ ના પ્રવચનો માણ્યા. હવે માણીએ કમલાશંકર પંડ્યા (ચાણક્ય) વિશે વડોદરા માં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

@Begin. શાસ્ત્રના ત્રણ ભેદ- ધર્મ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, અને નીતિ શાસ્ત્ર.ધર્મ શાસ્ત્ર સમુહની બાહ્ય વ્યવસ્થા કરી આપે પરંતુ સંપ્રદાયો ધર્મની નહિ પણ પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વ્યવથા કરે.રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિશે. @6.05Min. નાસ્તિક સજ્જન(Rationalist) સાથે પાપ-પૂણ્યની વ્યાખ્યા. નાસ્તિકોના મત પ્રમાણે પાપ જેવી કોઇ વસ્તુજ નથી તો પતિ પત્નીના સંબંધો કેવી રીતે ટકશે? જવાબમાં કહ્યું કે એતો અમારે ત્યાં છૂટ છે. @11.25Min. દર્શન શાસ્ત્ર – માણસની આંતરિક વ્યવસ્થાને ઠીક કરે છે. આસ્તિકતા કરતાં નાસ્તિકતા બહુ કઠીન છે કારણકે આસ્તિકતા જેવા નાસ્તિકતા પાસે સમાધાનો નથી, સાંભળો ઉદાહરણો. @19.00Min. બૌદ્ધોના સામે સૌથી વધુ ટક્કર લેનારા વિદ્વાન ઉદયનાચાર્ય જેમણે ઈશ્વરસિદ્ધિનું મોટું પુસ્તક લખેલું તે વિશે. (more…)