પ્રશ્નોત્તરી – ૩
આટકોટ ચર્ચા
– Side A
– આટકોટમાં રૂડા ભગતને ત્યાં થયેલી ચર્ચા. પ્રશ્ન: @0.23min. આપે અધોગતીનું મૂળ વર્ણવ્યવસ્થામાં “મનુસ્મૃતિ” પર ચાબખા માર્યા છે, તેનાથી સાધુ-સંતો અને મનુસ્મૃતિના ચાહકો તરફથી આપને સહન કરવાનું આવેલું ખરું? ટૂંકમાં જવાબ:મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા વિશાળ હિંદુ પ્રજાને દુર્બળ બનાવવાનું મુખ્ય કારણ છે. @3.14min. બુદ્ધ અને મહાવીરની અહિંસાને લીધે હિન્દુસ્તાનની પ્રજાને ઘણું સહન કરવું પડ્યું તે વિશે. અહિંસા અકુદરતી છે, કારણકે “जीवो जीवस्य भक्षणम्” @9.52min. ભારતના યુદ્ધો – ક્ષત્રિઓ કેસરિયા અને ક્ષત્રિયાણિઓ જૌહર વ્રત કરતી તો કેમ કોઈએ અટકાવી નહિ? મુસ્લિમો હારતા ત્યારે લશ્કર બચાવીને પાછા ફરતા જ્યારે ક્ષત્રિયોના આત્મઘાતી રિવાજોએ પોતાનોજ નાશ કર્યો. @14.53min. આપણી કાલ્પનિક વાતો, ધરતી ઉપરના પ્રશ્નોને આકાશના વિચારોથી હલ (ઋષિ યુગ પૂરો થયા પછી શ્રવણ યુગમાં) કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ-મુનિની વાત અને સન્યાસીની કલ્પના આપના હિન્દુસ્તાનમાં ક્યારે શરુ થઇ અને કોને કરી? (more…)