સરદાર પટેલ – ૩

ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વચનનિષ્ઠ હોય અને કર્તવ્યનિષ્ઠ હોય તે જ મહાન હોય. જે વચન તોડે અને કર્તવ્યત્યાગી થાય તે કદી મહાન ન હોય. વલ્લભભાઈના પ્રાથમિક જીવનમાં બે પ્રસંગો તેમની મહાનતા સાબિત કરનારા બન્યા.

(more…)