કર્મવાદ

[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે. ]

કર્મવાદનો અર્થ થાય છે: જે કર્મો કરો છો તેનાં ફળ જરૂર ભોગવવાં પડે છે. ભોગવ્યા વિના છૂટકો જ  નથી.

૧. આપણે સુખી-દુઃખી થઈએ છીએ તેમાં માત્ર પૂર્વજન્મનાં કર્મો જ કારણ નથી. આપણા સુખી-દુઃખી થવામાં મહત્વનાં પાંચ કારણો છે. ૧. ધર્મવ્યવસ્થા, ૨. સમાજવ્યવસ્થા, ૩. રાજવ્યવસ્થા, ૪. પરિવારનો યોગ અને ૫. પોતાની યોગ્યતા.
(more…)