માનવતા

[આ લેખ સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી લેવામાં આવ્યું છે.]

૧. ધર્મનો પ્રાણ માનવતા છે.

૨. માનવતા વિનાનો ધર્મ ગમે તેટલો સારો હોય તોપણ તે મડદું છે. રૂપાળું મડદું.

૩. માનવતા એટલે માનવ દ્વારા માનવ માટે બધુંજ કરી છૂટવાની વૃતિ-પ્રવૃત્તિ.
(more…)