આરોગ્ય

[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી કરવામાં આવ્યું છે. ]

 

૧. બધાં સુખોનું મૂળ આરોગ્ય છે.

૨. આરોગ્ય સાચવવાથી સચવાય છે અને ન સાચવવાથી બગડે છે.

૩. આરોગ્યને પૂર્વજન્મનાં કર્મો સાથે કશી લેવાદેવા નથી. (more…)