ઈતિહાસ

[ આવનારા સ્વતંત્રતા દિવસને  ધ્યાનમાં રાખીને આપણે થોડાં પ્રવચનો માણીશું. સૌ પ્રથમ માણીએ આપણા ઇતિહાસ વિશે રાજકોટમાં કરાયેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

ઈતિહાસ અને કાવ્ય વિશે. ઈતિહાસ લખવાની પૂર્વ સરતો સત્યની વિરુદ્ધમાં જઈને ઉભી રહેતી હોય છે.@5.05min. સંસ્કૃતિ પ્રધાન, સૈનિક પ્રધાન અને સાયન્સ પ્રધાન પ્રજા, ઉદાહરણો સાથે. શિવાજી વિશે. મહમ્મદ પયગંબર પછી ખલીફાઓએ  ૧૦૦ વર્ષના ટૂંકા ગાળામાં ઠેઠ સ્પેન સુધીના પ્રદેશો જીતી લીધા. અફઘાન પ્રજાની વિશેષતા. સૈનિક પ્રજા ન હોવાથી દેશની અઢી હાજર વર્ષની ગુલામી. @12.18min. સાયન્સ પ્રધાન પ્રજા વિશે. @19.20min. સુરતમાં અંગ્રેજો અને શિવાજીની લૂંટ વિશે. @૨૫.૦૦મિન. ઈતિહાસમાંથી બોધપાઠ. @26.04min. દરેક ભારતીય નાગરિકે સાંભળવા જેવી વાત.   ૧૯૬૨નુ ચીન સાથેનુંયુદ્ધ, પાછા ફરતા નેફામાં ઢોલા ચોકી મોરચે લડેલા જવાનો સાથે વાત.@31.20min.  ઇતિહાસના સંદર્ભમાં દેશદ્રોહીઓ  કાલીકાચાર્ય, કાકુ વાણીયો અને માધવ મંત્રીને યાદ રાખો. આ લોકો શકો અને અરબોને અપણા દેશમાં  લઇ  આવ્યા. કાનડદે રાસો વિશે. અહિ રાષ્ટ્રિય હિત કરતાં ધાર્મિક લાગણી  ઘણી  ઊંચી છે.  @40.00min. અંગ્રેજ ડો. સ્મિથે આપણને ન ગમે એવી સુંદર વાત લખી છે કે અમે ભારતમાં  વિજયી થયા અને ફેલાયા તેનું મુખ્ય કારણ ઇન્ડિયન  ચારિત્રની શિથીલતા. @43.43min. એક સંપ્રદાય વાળાએ ૨૦૦ કોલેજ પાસ થયેલાઓને સાધુઓ બનાવ્યા.દેશને સાધુઓની નહીં પરંતુ સૈનિકોની જરૂર છે. @45.30min. અલાઉદ્દીન ખિલજીનો સરદાર મહંમદ  બખ્તિયારે નાલંદા  વિદ્યાપીઠ અને બૌધ  આચાર્યોનો કેવી રીતે નાશ કર્યો તે સાંભળો. @47.50min.   હારેલા રજપૂતો કેસરીયા  કરે અને સ્ત્રીઓ  જુહાર વ્રત કરે, જયારે   મુસ્લિમો કદી કેસરીયા કરતા નથી. (more…)