મહારાણા પ્રતાપ

[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં આપણે ઇતિહાસ અને છત્રપતિ શિવાજી વિશેના પ્રવચનો માણ્યા. હવે માણીએ મહારાણા પ્રતાપ વિશે અમદાવાદ માં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

રાણા પ્રતાપના પૂતળાનું અનાવરણ પ્રસંગે. દીવાદાંડીનો ઈતિહાસ. @૮.૫૫મિન. કચ્છના જેસલ-તોરલનો ઈતિહાસ. @૨૬.૦૦મિન. રાણા પ્રતાપનો  શૌર્ય અને મુત્સદ્દીગીરીનો મેળ કવામાં આવે તો વિજય થાય. મુત્સદ્દીગીરી વગરનું શૌર્ય ગાંડપણ થઇ જાય અને એકલી મુત્સદ્દીગીરી શૌર્ય વિનાની  લુચ્ચાઈ થઇ જાય. શિવાજી અને રાણા પ્રતાપ વચ્ચે આ મુદ્દાનો કેવી રીતે ભેદ છે? @૩૦.૧૦મિન. શિવજીને પકડવા અફઝલ  ખાન નીકળ્યો  તે વિશે. એક લાખના અફઝલખાનના લશ્કરમાં ૫૦૦૦૦ તો હિંદુઓ હતા અને સૌ પ્રથમ તુળજા ભવાનીનું મંદિર તોડ્યું હતું. (more…)