ગાંધી વંદના

[ આવનારા સ્વતંત્રતા દિવસ  ધ્યાનમાં રાખીને પ્રવચનો ની શ્રેણીમાં આપણે ઇતિહાસ , છત્રપતિ શિવાજી , મહારાણા પ્રતાપ અને ચાણક્ય વિશે ના પ્રવચનો માણ્યા. હવે માણીએ ગાંધીજી વિશે ગોરજ માં કરેલું પ્રવચન. ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે. ]

listen – Side A

Opening of Gandhiji’s Statue.  @4.00Min.  સંગીતકાર શંકર જયકિશન વિશે. @8.40Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો ન હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે.  દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચલતો હોય છે. દેશના લોકોમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક પ્રશ્નો વિશે. @23.40Min.  ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી. 33.30Min. ગાંધીજી વિશે. @37.15Min. કાશીમાં બ્રહ્મભોજન વિશે. 39.00Min. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડ્છેડમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. (more…)