શ્રીકૃષ્ણ (૧)
અમેરિકા આવવા અંગે સ્વામીજીની વ્યથા. દેશ કરતાંયે લોકોમાં બમણી અંધશ્રદ્ધા જોવામાં આવે તો આવવાની શી જરૂર? હિંદુ પ્રજાની લાચારી અને બાદબાકી વિશે. @૬.૩૦મિન. એક અમેરિકનનો પ્રશ્ન. @૧૭.૨૦ સ્વામીજીની કડવી વાતો. @૧૯.૪૦ પૂજ્ય મોટા વિશે. @૨૧.૩૦મિન.આપણા શાસ્ત્રો અને ઋષીઓ વિશે. @૨૫.૪૫મિન. વૈરાગ્ય અને નિગ્રહ(નિષેધ)ની સમજણ. પ્રજાને ગુંડાઓના ત્રાસથી મૂક્ત કરવું તેના જેવું બીજું કોઈ પુણ્ય નથી. @૩૨.૨૫મિન. આશ્રમના બારણે એક માંદા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું આગમન. @૩૬.૪૫મિન. સન્યાસ લેવા આવતા છોકરાને પાછો માં-બાપની સેવા કરવા ઘરે મોકલ્યો. @૩૯.૦૦મિન. વેદની ઉપાસના, ગાંધીજી પૂર્ણ અધ્યાત્મિક પુરુષ છે છતાં એની ધાર્મિક્તામાં વેવલાપણું નથી.. દાર્શનિક માન્યતા અને ઉપનિષદમાં દેવોના સમન્વય વિશે. ઇસ્લામની ભાંગ-ફોડ વિશે. (more…)