સરળ ઉપનિષદ- ભાગ ૪
ઇશાવાસ્ય ઉપનિષદ
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
ધર્માભાષ
– Side A
– ઇશાવાશ્ય ઉપનિશદ ચાલુ… असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः ધર્મ, અધર્મ અને ધર્માભાષ વિશે. @2.08min. ધર્મ, અને અધર્મની ખબર પડે, પરંતુ ગાયનું ચામડું ઓઢીને આવતો વાઘ એટલેકે ધર્માભાષની ખબર પડે નહિ. એટલે અધર્મથી તો બચી શકાય પરંતુ ધર્માભાષથી બચી શકાય નહિ. મૃગ જળ એ ધર્માંભાષનું ઉદાહરણ છે. @5.22min. સાચો ધર્મ અને ધર્માભાષને ઓળખવો કેવી રીતે? બંગાળમાં પશુઓના બલિદાન વિશે. ગાંધીજી દૂર કરી શકેલા નહિ. @8.15min. ધર્મને ઓળખવો કેવી રીતે? ધારણાત્ ધર્મ નિત્યાહુ, ધર્મો ધારયતે પ્રજા: ધર્મનું પાલન કરવાથી તમારું રક્ષણ થાય છે? આજીવિકાની ભૂમિકા આપે છે? તમારો વિકાસ થાય છે? જો ધર્મનું પાલન કરવા છતાં તમારો નાશ થતો હોય, આજીવિકા ન મળતી હોય અને વિકાસના બદલે તમે પછાતને પછાત રહેતા હો તો તમે ધર્માભાષને લઇને બેઠા છો. @10.15min. જરૂર સાંભળો, ધર્માભાષનો વિસ્તારથી સમજણ. 15.50min. ગુરૂ ગોવિંદસિંહે વાઘ થઇને રહેતાં શીખવ્યું. જૈન મુનિએ લખેલો કાનડદે રાસો વિશે. ઇઝરાઇલ સોળ દુશમનોની વચ્ચે પોતાનું રક્ષણ કેમ કરે છે? ત્યાં સ્ત્રીઓ બોર્ડર પર તેના દેશનું રક્ષણ કરે છે. @25.20min. ઊંઝામાં મુખીની દેખાવડી દિકરીને સિદ્ધપુરના બ્રાહ્મણે કેવી રીતે બચાવી? @32.54min. ધર્મ ધારણ કેવી રીતે કરે? આજીવિકામાં સાથ આપે છે? @40.50min.ધર્મ વિકાસ કેવી રીતે કરે? ધર્મ પ્રતિક્રિયાવાદી ન હોવો જોઇએ. વિકાસના ત્રણ માર્ગો. ધર્માભાષનાના લીધે ત્રણે માર્ગો કેવી રીતે ચૂકીગયા? (more…)