ભગવદ ગીતા – ૬
– Side A
– શ્રીમદ ભગવદ ગીતા હિંદુ પ્રજા માટે અખૂટ પ્રેરણાનો ભંડાર રહ્યો છે. કોઈને જો પ્રેરણાનું સ્થળ હશેજ નહી તો માનસમાં શક્તિ હશે તો પણ તે સારા માર્ગે તેનો ઉપયોગ કરી શકશે નહિ. @3.38min. એક બહુમોટા હીરાના વહેપારી જૈન સજ્જનની વાત. ગાંધીજી વૈષ્ણવ સંપ્રદાયમાં જન્મ્યા પરંતુ તેમને લખ્યું કે “મને હવેલીમાંથી કશુજ ન મળ્યું.” જૈન સજ્જન પોતાની માતાની પ્રેરણાથી કેવી રીતે “માનવતાવાદી” થયા તે સાંભળો. @9.35min. ભાગવત ગીતની ભૂમિકા. સોનું મળવાના સુખ કરતા પણ સમાધાનનું સુખ મોટું હોય છે. સુખના અસ્તિત્વનો આધાર દુઃખ છે., દુઃખ હોજાજ નહિ તો સુખ જેવી કોઈ વસ્તુજ નથી અને અશાંતિજ શાંતિનું કારણ છે. મોટી પાણીમાં પાકે તેમ શાસ્ત્રનું ઊંડાણ ઉપનિષદ છે. ભગવદ ગીતા એ ઉપનીષદોનો નિચોડ છે. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन:, पार्थोवत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत. તમામ ઉપનીષદો ગાયો છે અને તેનો દોહનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. ગીતા પણ ઉપનિષદ છે. @17.48min. ગંગાનો અર્થ – જે સતત ઉપરથી ગમન કરે અને ચાલ્યાજ કરે. સંસ્કૃતના વ્યાકરણ વિશે સમજણ. સરસ્વતી, લક્ષ્મી અને મહાકાળીના ત્રણ રૂપો થકી નવશક્તિ નવદુર્ગાની સમજણ. @20.21min. એક મહાત્મા રબારી વિશે. ભંડારામાંથી પાછા વળતી વખતે છોકરાઓની ગાડીમાં બેઠા અને રજનીશ વિશે વાર્તાલાપ સાંભળો. એક સરસ્વતી ખાડામાં નાખે છે, બીજી પેટ ભરવાનું કામ કરે છે અને ત્રીજી સુપર નોલેજ છે. સાગરના ૬૦,૦૦૦ પુત્રો વિશેનું રૂપક. જિંદગીના વેગો સાંભળો. @35.55min. તુલસીદાસે સાહિત્યની દ્રષ્ટીએ વર્ષા ઋતુનું વર્ણન. @39.18min. ભારતમાં કેટલાયે ચમત્કારિક પુરુષો છે છતાં પ્રજાની આવી ખરાબ દશા કારણકે પ્રજાને ભટકાડી દેવામાં, ગુમરાહ કરવામાં, બ્રહ્મમાં નાખવામાં આવી છે. @42.49min. શું શિવ કોઈ ઐતિહાસિક પુરુષ છે? શિવ અજન્મા છે. હાથી અને મગરનું રૂપક. ગંગાનું શિવજીની જટામાંથી નીચે ઊતરવું. @47.47min. સુપર નોલેજ વિશે. (more…)