ધર્મ અને ગુરુ

Side A – listen

Guru-Nee Shodhmaa, UNJHAA ASHRAM – ગુરૂની શોધમાં, ઊંઝા નવો આશ્રમ બંધાયેલો તે આયોજીત સભામાં ગુરૂપૂર્ણિમાના દિવસે. હું ચીલા-ચાલુ સાધુ કે પરંપરાવાદી નથી. હું છેલ્લા કેટલાયે વર્ષોથી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે મારો સમાજ, મારી પ્રજા, મારો ધર્મ, મારી સંસ્કૃતિમારું અધ્યાત્મ આટલું બધું રસાતળમાં કેમ ગયું છે? શું કારણ છે કે આખી દુનિયામાં હિંદુ પ્રજા બિચારી થઇને જીવે છે? હું તમારું એક ઘડતર અને એક એવી વ્યવસ્થા કરવા માંગું છું કે દુનિયામાં ગૌરવ પૂર્વક તમારું સ્થાન પ્રાપ્ત કરી શકો એવી મહાન પ્રજા બનાવવા માંગુ છું. સાંભળો હવે પછીનું પ્રવચન.

(more…)