ધન તેરસ

ધન તેરસ

Side B –
… ચાલુ, @1.08min. કાળી ચૌદસ. @16.00min. ભૂત જેવી કોઈ વસ્તુ નથી. મર્યા પછી જો માણસ ભૂત થતો હોય તો તે ભૂત, મારનારને કેમ વળગતું નથી. હિટલરે ૫૦ લાખ યહુદીઓને રીબાવી રીબાવીને ગેસ ચેમ્બરમાં માર્યા તો કોઈ યહૂદી હિટલરને ગળે વળગ્યો ખરો? શું માં નડતી હશે? પોતાના પૂર્વજો નડતા હશે જેને જીન્દગી ભર આશીર્વાદ આપ્યા. મહાનારાયણબલિ જે કરાવે છે ત્યાં એકવાર જઈને જુઓ કે રાત્રે તેઓ શું કરે છે? કોઈ વળગતું નથી, તમારું અજ્ઞાન તમને વળગે છે. @5.00min. ત્યારે આ કાળી ચૌદસ છે શું? એની શું પ્રેરણા છે? સૌથી મોટામાં મોટો ભય મૃત્યુનો છે. અને મૃત્યુના ભયને કોઈ જીતી લે અને પેલી તરફ ધનના દોષોને કોઈ જીતી લે, એટલે પ્રજા મહાન થઇ ગઈ. @12.44min. મહાકાળી સંહાર શક્તિ છે. મહાકાળી ત્રણ અસૂરોનું દમન કરવાનું સૂચવે છે તે શુંભ નિશુંભ અને મહિષાસૂર એટલે કે અંતર રૂપ કામ, ક્રોધ અને લોભ. (more…)